ભ્રષ્ટાચાર મટી જાય એવું કાઈ લખો હવે
સ્વરાજ આવીજાય એવું કાઈ લખો હવે
સંગઠન સારું થાય એવું કાઈ લખો હવે
આતંકીઓ બીતા થાય જાય એવું કરો હવે
કાળું નાણુ જપ્ત થાય એવું કાઈ લખો હવે
અસુરો માચડે પહોચાડાય એવું કાઈ લખો હવે
સુરાઓનો જય થાય એવું કાઈ લખો હવે
ધોળી દિલ્લીથી ભાગી જાય એવું કરો હવે
મોદી દિલ્લી પહોચી જાય એવું કરો હવે
સ્વદેશ પ્રેમ વધે એવું કાઈ લખો હવે
ધર્મપ્રેમ વધે એવું કાઈ લખો હવે
ગરીબી મટી જાય એવું કરો હવે
રામરાજ આવીજાય એવું કરો હવે
-સ્કંદ’