A poem – પ્રવાહમાં વહી જવું સહેલું છે

પ્રવાહમાં વહી જવું સહેલું છે
પણ સાચી દિશામાં પણ તરી શકાય, જરા પ્રયત્ન કરો ને !

લાંચીયાને  લાંચ આપી દેવી સહેલી હશે,
પણ લાત પણ આપી શકાય, જરા બહાદુર બનો ને !

ગરીબને ધુત્કારવો કે રડાવવો સહેલો છે,
પણ તે ય માણસ છે, તેને પણ રાજી કરો ને !

આત્મ કલ્યાણ સાધના કરતો હો તો બહુ સારું
પણ બીજાને પણ કેમ આત્મ કલ્યાણ થાય તે શીખવો ને !

ગીતા તો ના સમજાય તેમ કહી બેસી રહેવું સરળ છે,
પણ ગીતા સહેલી છે પ્રભુપાદની , જરા વાંચી જુવો ને !

‘સ્કંદ’ ની કાવ્ય રચના કંઈ ઠીક નથી
પણ શું વાત છે તે જરા જુવો ને !

– સુરેશ વ્યાસ

A poem – A chat with a Poet

શું તમારો શોખ છે?

જય શ્રી કૃષ્ણ ભાઈ, શું તમારો શોખ છે ?
જય શ્રી કૃષ્ણ, કાવ્ય કરવાનો મને શોખ છે.

કેવા કાવ્ય લખો છો ?

હું કાવ્ય લખું છું
મારી નિષ્ફળતાના
મારી નીરાશાઓના
મારા વિરહ નાં
મારા મોત નાં
મારા પ્રેમીના મોતના
સ્વ જનોના  મોતના
મારા ભયોના
મારા નીર્મિત્ર જીવનના
મારા નીર્ધ્યેય જીવનના
મારા દુઃખોના
મારી હતાશા ઓના
મારી નકામી કલ્પનાઓના

એમ કેમ છે ભાઈ?

બસ સમજો હું બેકાર નકામો છું
કાવ્ય કરવામાં બહુ હુશિયાર છું
મારા કાવ્યોનો હું પ્રેમી છું

કોઈની વાહવાહ નો હું વ્યસની  છું
તમે  કદી વિચાર્યું
તમારા કાવ્યોની શું
અસર બીજાને  થાય છે?

નાં ભાઈ,
એતો મેં વિચાર્યું નથી.
કહો શું અસર થાય છે?

તમે  રડો  છો ને બીજાને  રડાવો છો
તમારી  હતાશા બીજાને  આપો છો
ઉત્સાહી ને નિરુત્સાહ કરો છો
કર્મીને નિષ્કર્મ કરો છો

અરે રે તે તો મારે કરવું નથી
બીજાને મારે દુઃખ દેવું નથી

તો કવિરાજ એક કામ કરો
રોદણી કવિતા લખતા નહિ
મોતની કવિતા લખતા નહિ
હારની કવિતા લખતા નહિ
નિરાશાની  કવિતા લખતા નહિ
નકામી કવિતા લખતા નહિ

કવિતાઓ એવી લખો કે
ઉત્સાહ વધે
શૌર્ય વધે
હિંમત વધે
દેશ પ્રેમ વધે
ધર્મ પ્રેમ વધે
સ્વ પ્રેમ વધે
કુટુંબ પ્રેમ વધે
પ્રભુ પ્રેમ વધે
સેવા પ્રેમ વધે
જીવનમાં રસ  વધે

ભલે  ‘સ્કંદ’ , હું તેમ કરીશ
હવે કાવ્યો હું તેવા  કરીશ

A poem – પી એચ ડી થયા તો સારું

પી એચ ડી થયા તો સારું
પણ હરેક વિષયમાં વિવાદ કરતા નહિ

સંસ્કૃત વ્યાકરણ જાણો છો તો સારું
પણ સૌ શાસ્ત્ર સમજાઈ જશે તેવું નથી

ધર્મ  ગુરુ રાખો તો સારું
પણ તેને શરણે રહેવાનું ચુકતા નહિ

કાવ્ય રચના કરી કરી જાણો તે સારું
પણ ધડા વગરના કાવ્ય કરતા નહિ

શાળાનું મકાન કરો તો સારું
પણ સારા શિક્ષક રાખવાનું ચુકતા નહીં

મંદિર ઉભું કરો તો સારું
પણ ત્યાં ધર્મજ્ઞાન પ્રવચનો રાખવાનું ચુકતા નહીં

મંદિરે દર્શન કરવા જાવ તો સારું
પણ ત્યાં સાફ સુફ સેવા કરવાનું ચુકતા નહિ

સકામ કર્મ તો સૌ કરે છે
પણ સૌ કર્મ સફળ થતા નથી

નિષ્કામ કર્મ કરી જુવો
તો કોઈ કર્મ બંધન થતા નથી

સહેલા કામ તો સૌ કરી શકે
પણ અઘરા કામ પણ કરવાનું ચુકતા નહીં

‘સ્કંદ’ ની આ સહેલી કવિતા છે
અઘરી કવિતાનો કોઈ ફાયદો નથી

– સુરેશ વ્યાસ

A poem- કોઈ વર્ણ નીચો નથી

કોઈ વર્ણ નીચો નથી
કોઈ વર્ણ ઉંચો નથી

જન્મથી બ્રાહ્મણ કે  શુદ્ર બનતા નથી
જન્મથી ક્ષત્રિય કે વૈશ્ય બનતા નથી
આ વર્ણો બને છે માત્ર ગુણ ને કર્મથી

શરીરને સૌ અંગો જોઈએ
સમાજને સૌ વર્ણો જોઈએ

મિત્રોને જેવું આપો માન
સોનીને દિયો તેવું માન
મોચીને દિયો તેવું માન
મજુરને દિયો તેવું માન
ખેડૂત ને દિયો તેવું માન
સૈનિકને દિયો તેવું માન
શૂદ્રોને  દિયો તેવું  માન
માળીને  દિયો તેવું  માન
ધોબીને  દિયો તેવું  માન
ગરીબને  દિયો તેવું  માન

‘સ્કંદ’ દિયે એમ સૌને માન

નાલાયકને નહિ દેવું માન

– સુરેશ વ્યાસ

A Poem – કીડીઓ સંપ કરી

કીડીઓ સંપ કરી –

કીડીઓ સંપ કરી કાળા નાગને પણ મારે છે
રૂનાં તાતણાં રસ્સા બની હાથી પણ બાંધે છે
જુવો આ વિડીઓ

http://www.youtube.com/watch?v=LU8DDYz68kM

ભેંસો બચ્ચાને સિંહોના મોઢેથી પણ ઉગારે છે
અરે વાંસે દોડી સિંહોને ઉભી પૂછડિયે ભગાડે છે

“સ્કંદ” કહે – ઓ હિંદુઓ
સંપ કરો સંપ કરો
સંપ કરી સત્તા પર આવો
ભારત હિંદુ રાજ બનાવો

A poem – નાવિક વગરની નૌકા

નાવિક વગરની નૌકા

નાવિક વગરની નૌકા ક્યાં પહોંચે તે ખબર નથી
ધ્યેય વગરનો પંથી ક્યાં પહોંચે તે ખબર નથી
કપાયેલી પતંગ ક્યાં પહોંચે તે ખબર નથી
ધર્મ જાણ્યા વગરનો હિંદુ ક્યાં પહોંચે તે ખબર નથી

માણસે બનાવેલા ધર્મ સુખ લાવી શકતા નથી
પરમેશ્વરે કહેલો ધર્મ ન પાળવાથી સુખ થતું નથી
પરમેશ્વરને સામાન્ય માણસ માનનારો
પરમેશ્વરે કહેલો  ધર્મ સમજી શકતો નથી

પૂર્ણપુરુષ શ્રીકૃષ્ણને ન સમજનારો
વેદોનો સાર ગીતા સમજી શકતો નથી
વૈષ્ણવ સંતોના સંગ વગર ગીતા સમજાતી નથી
સ્કંદ’ ને આ વાત કહ્યા વગર રહેવાતું નથી
– સુરેશ વ્યાસ

A poem – પૂરી શાક તો જોઈએ ને?

પૂરી શાક તો જોઈએ ને ?               રસોયાને રાજી રાખો !
દાળ ભાત તો જોઈએ ને ?             રસોયાને રાજી રાખો !
અન્ન પાન તો જોઈએ ને ?              રસોયાને રાજી રાખો !
દૂધ દહીં તો જોઈએ ને ?                 ગાયોને રક્ષો પૂજો !
ખેતી-વાડી તો જોઈએ ને?             ખેડુતને રાજી રાખો !
કંદ-મૂળ  તો જોઈએ ને ?                 ખેડુતને રાજી રાખો !
બાગ-બગીચા જોઈએ ને ?              મજુર માળી રાજી રાખો !

ખેતરને પાણી જોઈએ  ને ?             નદીઓને રક્ષો પૂજો !
પહાડોથી નદીઓ આવે ને ?          પહાડોને રક્ષો પૂજો !
પહાડો દેશની અંદર છે ને ?          તો ભારતને રક્ષો !

વેદિક ધરમ વારસે છે ને?               તો વેદો સમજો !
વેદો નો સાર ગીતા છે,                    તો ગીતા સમજો !
શાસ્ત્ર સમજવા છે ?                          ગુરુ સાધુ રાજી રાખો !
ગુરુ રક્ષો  આશ્રમ રક્ષો,                     ગુરુ સાધુ રાજી રાખો !

ગીતા સમજે તે  ધર્મ જાણે,             ધર્મ જાણીને ધર્મ પાળો !

ધર્મને રાખો હૈયામાં ,                        ત્યાંથી આવે તે આચરણમાં

સંસ્કૃતિ તો જાળવવી છે,                 તો તે રક્ષો !
સંસ્કૃતિનાં મૂળ સ્થાનોનું  રક્ષણ કરો !
સંસ્કૃતિ છે શાસ્ત્રમાં,           શાસ્ત્રો રક્ષો !
સંસ્કૃતિ છે ઇતિહાસમાં,     ઈતિહાસ રક્ષો !
સંસ્કૃતિ છે તીર્થોમાં,           તીર્થો રક્ષો !
સંસ્કૃતિ છે તહેવારોમાં,     તહેવારો ઉજવો !
સંસ્કૃતિ છે સમાજમાં,        સંગઠન રાખો !
સમાજ આપણા દેશમાં,    દેશને  રક્ષો !

રક્ષણ કરવા સબળ બનો !
સબળ પ્રજા ઉત્પન્ન કરો !
જમો પ્રસાદ બળવાન બનો !

મનને નબળું રાખવું નહિ !
દિલને પોચું રાખવું નહિ !

કરો જૂથ મોટું ને મોટું
બળ વધારો એકતાથી
ફુંટફાંટ બિલકુલ અટકાવો
સહકારથી સફળતા લાવો
દુશ્મનો પર નજર રાખો
તેને સર્વ રીતે ગભરાવો
તેની હિંમત ભાંગી નાખો
કરવા રક્ષા હથીયારો રાખો
હથિયારોની તાલીમ લઇ લો
તાલીમ લઈને તાલીમ આપો
દુશ્મનનું કૈં ખરીદવું નહિ.
દુશ્મનને કૈં વેચવું નહિ.

રક્ષા બહુ  શુભ કર્મ છે

રક્ષિત શાંતિ પામે છે
કર્મ-સફળતા નિશાન રાખો

કર્મમાં કુશળતા લાવો
કર્મ-પ્લાન બહુ પાકો કરવો
કર્મ કરવા જોઈએ યોગ્ય જગા
કર્મ કરવા જોઈએ યોગ્ય પળ
કર્મ કરવા જોઈએ યોગ્ય કર્તા
કર્મ કરવા જોઈએ યોગ્ય સાધન
કર્મ કરવા જોઈએ યોગ્ય રીત
નાણાનું યોગદાન કરો !
સેવાનું યોગદાન કરો !

નિશાન ઊંચા પર રાખો
નિશાન મોટા  પર રાખો
નિશાન ભારે પર રાખો
નિશાન દોરક પર રાખો

નિશાન સંચાલક પર રાખો

પાકી એમ તૈયારી થાય ,
હા, કામ સફળ તો ત્યારે થાય ,
જો માધવની મહેરબાની થાય.

અર્જુન કહે લડવું નાં મારે, કૃષ્ણ કહે હથિયાર ઉઠાવ.

કૃષ્ણે અર્જુન ને કીધું, તું યુદ્ધ કર હું જીતાડીશ !
એમ ના કહ્યું, તું બેઠો રે, હું તારા શત્રુ મારીશ !

ધરમ માટે કરમ કરી શ્રી કૃષ્ણને રાજી કરો !
આતંકવાદ ખતમ કરીને શાંતિ સ્થાપન કરો !

ભારતમાં  હિંદુ રાજ કરી શ્રી કૃષ્ણને રાજી કરો !

“સ્કંદ” તો બહુ રાજી થાય,
જયારે આ ગીત ખૂબ ગવાય.

A poem – પોરબંદરી પોતડીયો

પોરબંદરી પોતડીયો

કડક લાકડી મોરું મરચું

કરી  એ ણે ફૂચ,  ભાગ્યા અંગરેજ.

ઝીણે કરી માગ, કરો અમારો ભાગ;
નહીં  તો અમે લેશું છરા તલવાર

પોતાળિયો ક્યે લડવું નહિ
કર્યા ભાગલા, શરમ થઇ નહિ;
ને કહ્યું, મલેચ્છો ભલે રહે અહીં.

ભાગલા કરીને એ અહીં  રહે,
તો ભાગલા નો અર્થ કેમ રહે?

મોરે મરચે વાળ્યો દાટ,
એવી  દુ:ખની છે આ વાત.
ગાંધી ન સમજ્યા ગીતા સાર.

હિન્દ કપાણું,  હિન્દૂ કપાણા

દેશે થયા દુશમન ના ધામા
છે ગાંધી ખરે ખર “મહાત્મા” ??

દ્વારકાધીશ છે રાષ્ટ્રપિતા,
એ રાષ્ટ્રપિતા છે વિશ્વપિતા

પોરબંદર છે જ  ગાંધીનગર
ગાંધીનગરને કરો ક્રાંતિનગર

ધોળીને દિલ્હી થી કાઢો
મોદીને દિલ્હી પહોંચાડો

ભારત હિંદુ રાજ બનાવો
ક્રાંતિ કરી શાંતિને સ્થાપો

અંગરેજો ને પૂછી વાત
કેમ  ભાગ્યા તે  કરો વાત.

ગાંધીથી ગભરાયેલા?
કહે અંગરેજ  નાં રે નાં
ગાંધીને અંગ્રેજો ગાંઠે નાં

વાત કહું તમને હું આખી
ગોળીઓ માં ગૌ ચરબી નાખી
સૈનિકોને ગોળીઓ  આપી

સૌ  સૈનિક ખીજાઈ ગયા
કરે પ્લાન બળવો કરવા

અમને લાગી  તેની બીક
તેથી છોડ્યું ભારત ઠીક
વિશ્વ યુદ્ધે ભાંગેલી અમ કેડ
લડવાનો ન હતો કોઈ મેળ

ગાંધીની અહિંસા
તેથી અમે  બચ્યા
તેથી તમે મર્યા
મર્યા ને મુંડાણા
હજી પણ છે ત્યાં અમારું રાજ
ધોળી સ્ત્રી કરે તમ પર રાજ

અખબાર પત્રો  અમારે હાથ
તમે ના જાણો સાચી વાત

સત્ય તમે જો  જાણો  નહીં
ઉદ્ધાર તમારો થાય જ નહીં

ગીતા સાર

અર્જુન કહે લડવું નથી
કઠણ હૃદય કરવું નથી

સ્નેહી સગા મારવા નથી

કુરુક્ક્ષેત્રે શ્રી કૃષ્ણ કહે
ક્ષત્રિયો  જો નાં લડે
તો સીધા નર્કમાં પડે
ને અધર્મીઓ રાજ કરે.

અધર્મ કરવા લડવું નહિ
અધર્મ સહન કરવો નહિ
અધર્મી  જીવતો  રાખવો નહિ.

અહિંસા પરમ ધર્મ ખરો,
પણ ધર્મ હિંસા પરમ છે.

ધર્મયુદ્ધ કર દુશ્મન માર

સુરો થઇ અસુરોને માર

કમર કસીને થા તૈયાર

રણે જીતીશ તો  રાજ કરીશ
રણે મરીશ તો વૈકુઠ જઈશ

ગાંધી ગીતા સમજ્યા નહિ
ગાંધીના ગુણ ગાવા નહિ
ગીતાની વાત ભૂલવી નહિ
ગોવિંદ સ્મરો  સૌ, ગાંધી નહિ.

“ઈશ્વર” “અલ્લા” એક નથી
ગીતા કુરાન એક નથી
ભારત મુસ્લિમ દેશ નથી

ઘુસેલા અસુરી ધર્મને

હિંદમાં કોઈ હક નથી.

“સ્કંદ” કહે સૌ સંપ કરો

ધોળીને દિલ્હી થી કાઢો
મોદીને દિલ્હી પહોંચાડો

ભારત હિંદુ રાજ બનાવો
ક્રાંતિ કરી શાંતિને સ્થાપો

Translation:

Porbandar’s man with dhoti,

Stiff stick, but not hot chili (Strong minded, but soft hearted.)

He marched, and the Englishmen ran way (left the country.)

Jinnah demanded :“Give us land,

or else we fight with swords.”

 

Dhoti-man says we do not fight.

He divided the nation, did not feel ashamed for doing it.

Then he said, “May the Muslims live here if they want to.”

 

If they live here after partition,

then what is the meaning of partition?

 

This ‘no-hot’ chili this messed up,

Such is this fact of pain and sorrow.

Gandhi did not understand Gita at all.

 

 

 

Hindustan got cut, Hindus got slaughtered,

And the enemy (ideology followers) stayed in Hindustan.

How then can Gandhi be called a mahaatmaa?

 

The King of Dwarika (Krishna) is the father of nation;

He also is the father of this universe.

 

Porbandar is real Gandhinagar.

Make (change name of) the current Gandhinagar

to Kranti-nagar (City of revolution).

 

Chase the white lady out of Delhi (out of power).

Send Modi to Delhi (make him PM).

 

Make Bhaarat a Hindu nation.

Do revolution, and bring peace.

We asked the Englishmen why they quit India,

“Were you afraid of Gandhi?”

“Not at all. We do not care about Gandhi.”

 

This is the real reason why we quit:

We put cow fat in gun bullets,

And gave those bullets to our Indian Army (the Hindus).

(The bullets required to be broken by teeth before loading in gun.)

 

Therefore, the soldiers got very angry on us,

and we found they were planning for mutiny.

 

This scared us to death.

So, we quit India.

 

Besides, we were totally divested due to WWII,

And were not able to fight in India.

 

We were saved by Gandhi’s non-violence,

and you got killed/ slaughtered by it.

Not only that you lost part of your country.

Still we rule in India.

The white l lady rules there.

 

All the news media is in our control;

So you do not know the real news (the truth).

 

Thus, you could not know the truth;

And so you could not progress/prosper.

The essence of Gita

Arjun said he does not want fight.

He does not want to become heartless/merciless.

He does not want to kill relatives and loved ones.

 

Krishna said at Kurukshetra,

If Kshatriyas do not fight (against asuras),

Then they go to hell,

And the asuras (bad guys) rule.

 

Never fight to do adharma (sin, injustice).

Never tolerate adharma.

Do not keep adharmis alive.

 

Ahimsaa is supreme dharma,

But himsaa to protect dharma is also supreme.

(So says the Vedas, and says Krishna)

 

Fight and kill the enemies.

Be brave and kill the asuras.

Tie your waist band and get ready to fight.

 

If you win, you will the kingdom.

If die fighting, then you will go in haven.

Gandhi did not understand Gita’s message.

Never praise Gandhi.

 

Never forget Gita’s message.

Remember Krishna, not Gandhi.

“Ishwar” and “Allah” is not same one.

Gita and Koran are not same (dharma).

Bhaarat is not a Muslim country.

 

The invaded barbaric ideology

has no right to stay in Bhaarat.

“Skanda” says, “All unite,

Chase out the white lady from Delhi,

Place Modi in Delhi,

 

Make Bhaarat a Hindu nation,

Do revolution, and bring peace.”

A poem – ચકલીને પકડો તો ચાંચ મારે છે

ચકલીને  પકડો તો ચાંચ મારે છે

ચકલીને  પકડો તો ચાંચ મારે છે
ભમરીને  પકડો તો ડંખ મારે છે
મ્લેચ્છોને  વખાણો તોય જાનથી મારે છે
ને શત્રુ ના ઝંડા સ્વદેશમાં લહેરાવે છે

એ કોણ છે જે લશ્કરને શાંત રાખે છે ?
સૈનિક-સિંહો પર શું સસલા રાજ કરે છે ?
શું  બાયલા સત્તા પર આવ્યા છે ?
કે આ દેશના દુશ્મનો ચુટાણા છે ?

સ્વરાજ હોવાના બણગા નાં મારો, દુનિયા હસે છે
અલ્પ સંખ્યાના શત્રુ અહીં હિંદુઓ પર રાજ કરે છે

“સ્કંદ” કહે સુણો સૌ હિંદુ

સંપ કરો સતા પર આવો
બંધારણ સત્વર સુધારો
ભારત  હિંદુ રાજ બનાવો

– સુરેશ વ્યાસ

‘Skanda’

See a Video: How buffalos save a calf from lions.

http://www.youtube.com/watch?v=LU8DDYz68kM

A poem – एकता-भीन्नता

एकता-भीन्नता

क्या एक है क्या भिन्न है वो सत्य हमे समझना है 

समस्याएं हल करनी हैं दुःख वाद हमें मिटाने हैं

भगवान तो एक है पर नाम उसके अनेक हैं

और रूप गुण उसके तो अनेक ही अनेक हैं

ये बात कही गीताने न कही कुरानने

न कही बाईबलने न कही किसी औरने

हिंदु हि कहते हैं कि ईष्वर अल्ला तेरा नाम

मुस्लिम तो कहते हैं अल्ला अल्ला एक हि नाम

और ईसाई कहते हैं ईशु ईशु एक हि नाम

पर ये मैने देखा है कि हिन्दु हिन्दुको यह कहते हैं

ना मुस्लिमको कहते हैं और ना मुस्लिम वो सुनते हैं

ना क्रिश्चनको कहते हैं और ना क्रिश्चन वो सुनते हैं

कभी भगवान आके बोले कभी फिरस्ते आके बोले

ओ मेरे बच्चों मेरे पास आओ ये रास्तेसे मेरे पास आओ

ये जो रास्तें उन्होने दिखाये उसे कहते हैं सम्प्रदायें

दवाएं अलग हैं क्युं कि दरदी अलग हैं

ये रस्तें अलग हैं क्युं कि राही अलग हैं

राही अलग हैं क्युं कि मंज़िलें अलग हैं

अलग क्युं हैं कि ख्यालें अलग हैं

 

ये बात हिन्दु समझते हैं ना मुस्लिम ना क्रिश्चन 

मुस्लिम तो कहते हैं कि ईस्लाम एक हि रास्ता है

और क्रिश्चन भी कहते हैं ईशु-रास्ता हि रास्ता है

इसके सिवा जो कुछ है वो सैतानकी माया है

हिन्दु मुस्लिम साथ मिले और आझादी पाई

हिन्दु बोले साथ रहो मुस्लिमने बात न मानी

गांधी अंग्रेजसे जीते पर मुस्लिमसे हारे

गांधीने ये गलत किया मा भारतको कटवाई

गीताने तो स्पष्ट कहा है कब लडना और कैसे

गुरुहीन गांधी समझ न पाया क्या करना और कैसे

अझादी पायी हमने और एक दुश्मन प्रगट हुआ

ये दो रास्ते एक नहीं ये ठीक तरहसे स्पष्ट हुआ

मुस्लिमोने वो किया जो कहा है कुरानमें

हिन्दुओंने वो न किया जो कहा है श्रीकृष्णने

अब हिन्दु मत सोचो कि गीता कुरान एक है

और मुस्लिम ये सोचो कि तुम्हारे पुर्वज कौन थे

वो हिन्दु थे आओ वापस हिन्दु बनजाओ

एक भारत माताके फिर प्यारे बच्चे बनजाओ

चलो साथ नाचें चलो साथ गायें

श्रीकृष्णचरणोमें शिरको झुकायें

‘Skanda’